કાર્યક્રમો
- આવનાર કાર્યક્રમો
વજ્રપંજર રામ રક્ષા સ્તોત્ર અનુષ્ઠાન - [
રવિવાર, 21 જાન્યુઆરી 2018 ]
21 જાન્યુઆરી થી 27 જાન્યુઆરી 2018 - વજ્રપંજર રામ રક્ષા સ્તોત્ર અનુષ્ઠાન (જેમણે પૂ. માં પાસેથી વજ્રપંજર - 3માં સબીજ રામ રક્ષા સ્તોત્રની દીક્ષા લીધી છે, તેઓ જ આ શિબિરમાં ભાગ લઈ શકશે. રજિસ્ટ્રેશન ૧ જાન્યુઆરી ૨૦૧૮ પહેલાં કરાવવું)
સ્થળ : આશ્રમ
સંપર્ક કરો : ઇન્ચાર્જ [02642-272099]