કાર્યક્રમો
  • આવનાર કાર્યક્રમો
રામ મંત્ર અનુષ્ઠાન - [  રવિવાર, 21 જાન્યુઆરી 2018 ]
કાર્યક્રમ માટે નોંધણી કરાવો.

૨૧ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી ૨૦૧૮ - ઉપરના અનુષ્ઠાનોની સાથે સાથે જે સાધકોએ વજ્રપંજરની દીક્ષા નથી લીધી તેમને માટે 12 દિવસના શ્રી રામ મંત્રનું અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવશે. રજિસ્ટ્રેશન ૧ જાન્યુઆરી ૨૦૧૮ પહેલાં કરાવવું.

સ્થળ : આશ્રમ

સંપર્ક કરો : ઇન્ચાર્જ [02642-272099]