કાર્યક્રમો
- આવનાર કાર્યક્રમો
વિષ્ણુયાગ તથા પાઠાત્મક શતચંડી - [
ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 ]
૨૧ ડિસેમ્બરા તથા ૨૨ ડિસેમ્બર ૨૦૧૭ (ગુરુવાર અને શુક્રવાર) - ધ્યાનીધામ મંદિરના 11મા પાટોત્સવ નિમિત્તે વિષ્ણુયાગ તથા પાઠાત્મક શતચંડી
શિબિરમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન ૧ ડિસેમ્બર પહેલાં કરાવવું.
સ્થળ : આશ્રમ
સંપર્ક કરો : ઇન્ચાર્જ [02642-272099]