કાર્યક્રમો
  • આવનાર કાર્યક્રમો
વિશેષ શિબિર - [  શુક્રવાર, 1 નવેમ્બર 2019 ]
કાર્યક્રમ માટે નોંધણી કરાવો.

પૂ. ગુરુદેવના ૨૫મા મહાસમાધિ વર્ષ નિમિતે એક અત્યંત વિશેષ આધ્યાત્મિક શિબિરનું આયોજન શ્રી આનંદી મા અને શ્રી બાપુજીના સાનિધ્યમાં કરવામાં આવશે. આ શિબિર તા. ૧ નવેમ્બર ૨૦૧૯, શુક્રવારથી તા. ૦૩-૧૧-૨૦૧૯ને રવિવાર સુધીની રહેશે. 

સ્થળ : ધ્યાનીધામ નિકોરા

સંપર્ક કરો : ઇન્ચાર્જ [2642272099]