કાર્યક્રમો
  • આવનાર કાર્યક્રમો
બાળ શિબિર / યુવા શિબિર  - [  રવિવાર, 10 નવેમ્બર 2019 ]
કાર્યક્રમ માટે નોંધણી કરાવો.

બાળશિબિર / યુવાશિબ્રિર 

પૂ. આનંદી મા અને શ્રી બાપુજી સાથે, બાળકો અને યુવાનો માટેની આ વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં 10થી 30 વર્ષના બાળકો અને યુવાનો ભાગ લઈ શકશે. જેમાં પૂ. મા દ્વારા  તેમની સાથે પ્રશ્નોત્તરની સાથે સાથે ભણતર તથા કારકિર્દીમાં આધ્યાત્મિક મૂલ્યો દ્વારા કઈ રીતે વેગ લાવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. 

શિબિર તારીખ : ૧૦/૧૧/૨૦૧૯, રવિવાર 

સ્થળ : ધ્યાનીધામ નિકોરા

સંપર્ક કરો : ઇન્ચાર્જ [2642272099]