કાર્યક્રમો
- આવનાર કાર્યક્રમો
વ્રજ પંજર રામરક્ષા અનુષ્ઠાન - [
ગુરુવાર, 28 નવેમ્બર 2019 ]
જે સાધકોએ પૂ. આનંદી મા પાસેથી વ્રજપંજર - 3માં બીજ યુક્ત રામરક્ષા સ્રોતની દીક્ષા લીધી હોય તે જ આ ત્રિદિવસીય શિબિરમાં ભાગ લઈ શકશે
તા.૨૮ નવેમ્બરથી ૩૦ નવેમ્બર (શુક્રવાર થી રવિવાર)
સ્થળ : ધ્યાનીધામ નિકોરા
સંપર્ક કરો : ઇન્ચાર્જ [2642272099]